GSEB Std 12 Account Ch 1 MCQ Quiz
Practice Std 12 Account Ch 1 MCQ with this interactive quiz! Get the best Swadhyay MCQ solutions for GSEB Gujarati Medium students to score high.
ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે?
હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય?
જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે?
ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય?
ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
નફા-નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે .........
જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય, તો કેટલા ટકા વ્યાજ આપવું?
જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય, તો પેઢીએ ભાગીદારોએ ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય?
A, B અને C ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણીપાત્ર નફો ₹ 66,000 હોય, તો C ને કેટલો નફો મળે?
દરેક ભાગીદાર બીજા ભાગીદારનો શું ગણાય?
ભાગીદારીમાં પેઢીના સંચાલકો કોણ હોય છે?
ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી છે?
કયું ખાતું એ નફા-નુકસાન ખાતાનો જ એક ભાગ છે?
વહેંચણીપાત્ર નફો એટલે કયા ખાતાની કઈ બાકી?
કયું ખાતું એ નફા-નુકસાન ખાતાનો જ એક ભાગ છે?
વહેંચણીપાત્ર નફો એટલે કયા ખાતાની કઈ બાકી?
ભાગીદારી પેઢીમાં ભાગીદારોનાં મૂડી ખાતા રાખવા માટે કેટલી પદ્ધતિઓ જોવા મળે છે?
હંગામી (અસ્થિર) મૂડી પ્રથામાં ઉપાડ પર વ્યાજ ક્યાં દર્શાવાશે?
હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગની ખોટ કયા ખાતે કઈ બાજુ નોંધાય?
ભાગીદારોનાં મૂડી ખાતાં સ્થિર હોય ત્યારે ભાગીદારોને આપવાનો પગાર કયા ખાતે જમા થાય છે?
સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી પર વ્યાજ કયા ખાતે નોંધાય?
સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની વધ-ઘટ અંગેના હવાલાની અસર કયા ખાતે આપવામાં આવે છે?
સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાકી હોય છે?
સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે?
ભાગીદારની મૂડીની જમા બાકી પર વ્યાજ ગણતાં ભાગીદારની મૂડી પર શું અસર થાય?
ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે શું છે?
ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
ભાગીદારે પેઢીને આપેલ લોન પર જ્યારે કરારમાં ઉલ્લેખ ન હોય ત્યારે કાયદા મુજબ કેટલા ટકાના દરે વ્યાજ આપવું જોઈએ?
જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો ચાલુ ખાતાની જમા બાકી પર કેટલા ટકાના દરે વ્યાજ ગણાય?
જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ન હોય તો સક્રિય ભાગીદારને નફા પર કેટલા ટકા કમિશન મળે?
ભાગીદારો વચ્ચે કરારનામું થયેલ ન હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો-નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય?
ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે?
ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય, તો ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય છે?
વેપાર ખાતાની જમા બાકી એટલે ........
માલપરત ઉધાર એટલે શું?
માલપરત જમા એટલે શું?
બેન્ક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય છે?
નફા-નુકસાન ખાતાની જમા બાકી કાચા સરવૈયામાં આપેલ હોય તો ક્યાં દર્શાવાશે?
નફા-નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કઈ વિગત દર્શાવાય છે?
સામાન્ય રીતે ચાલુ ખાતાંની કઈ બાકી હોય છે?
પેઢીની આર્થિક પરિસ્થિતિ ...... રજૂ કરે છે.
કાચો નફો કે કાચી ખોટ નક્કી કરવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે?
વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તફાવતને શું કહેવાય?
ચોખ્ખી ખોટ ક્યાં દર્શાવેલ હશે?
ભાગીદારનાં ચાલુ ખાતાંની ઉધાર બાકી ક્યાં દર્શાવાશે?
ખરીદમાલ-પરતને શું કહે છે?
માલ-પરત જમાને શું કહે છે?
અગાઉથી મળેલ આવકને શું કહે છે?
રોયલ્ટી ક્યાં દર્શાવાશે?
પ્રોવિડન્ટ ફંડમાં રોકાણોનું વ્યાજ ક્યાં નોંધાશે?
કાચા સરવૈયામાં દર્શાવેલ આખર સ્ટોક ક્યાં દર્શાવાશે?
કાચા સરવૈયામાં દર્શાવેલ ઓફિસ-યંત્રોનો ઘસારો ક્યાં દર્શાવાશે?
નફા-નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે શું?
આખર સ્ટોક ₹ 10,000 છે. નીચેની માહિતી પરથી આખર સ્ટોકની કિંમત નક્કી કરો: બજારકિંમત: 3,000 2,500 મૂળકિંમત: 2,500 3,000
નીચેનામાંથી કયો ખર્ચ વહીવટી ખર્ચ ગણાય?
નીચેનામાંથી કયો ખર્ચ નાણાકીય ખર્ચ છે?
નીચેનામાંથી કયો ખર્ચ વેચાણ-વિતરણનો ખર્ચ ગણાય?
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)